સંવેદનના ફેબ્રુઆરી- ૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
શું વાંચવા આપીએ છીએ ? બાળકો નથી વાંચતા એમાં આપણી કેટલી જવાબદારી ? લેખાંક-૨ ૩. વ્યક્તિ ચિત્રઃ ‘માર્શલ સાહેબ’ના
સન્માનીય નામથી સંબોધાતા અને ૯૯ વર્ષેયવૃદ્ધ નહિ પણ યુવાન એવા ડૉ.રતન માર્શલ ‘વસુધૈવમ કુટુંબકમ્માં માને છે...- જનક નાયક
૪. નવલિકાઃ અહેસાન - નિશીત રાવલ (કેતન મુનશી વાર્તાસ્પર્ધા-૨માંની નોંધપાત્ર વાર્તા) દીવાદાંડી - મેહુલ આર. દવે
(કેતન મુનશી વાર્તાસ્પર્ધા-૨માંની નોંધપાત્ર વાર્તા) ૫. નવલકથાઃ શોધ -પ્રકરણ-૧ - ધ્વનિલ પારેખ ૬. વિવેચનઃ ‘ન્હાનાલાલ
અને ગુજરાતી ભાષા - ચાર લાખની સુવર્ણમુદ્રિકા’- કાલિન્દી પરીખ ૭. નાટકઃ હિસાબ વીતેલા વર્ષનો- લેખક- દિગ્દર્શકઃ નરેશ કાપડીઆ
૮. સંગીતઃ હેમંત ઋતુના રાગો અને રોગો - ડૉ. પ્રફૂલ્લભાઇ દેસાઇ ૯. ક કવિતાનો કઃ બે ગઝલ - ગૌરાંગ ઠાકર વાસ્તવિક્તા - નાનુભાઇ નાયક ૧૦. પ્રતિભાવ ૧૧. સાહિત્ય સમાચાર ૧૨. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્પર્ધા-૩ વિશે માહિતી
http://www.scribd.com/full/50469079?access_key=key-2e79x9y2vo0pj9tcmms3
No comments:
Post a Comment