Wednesday, May 11, 2011

Samvedan May 2011

સંવેદનના મે ૨૦૧૧ના અંકમાં શું વાંચશો ? :  ૧. એક મિનિટઃ પુરુષોત્તમ ગણેશ માવળંકર ૨. માહિતી: કેતન મેનશી વાર્તાસ્‍પર્ધા-૩ના પુરસ્‍કારની જાહેરાત ૩. વ્યક્તિચિત્રઃ ૭૫ વર્ષથી વધારે જીવવું હોય તો હકારાત્‍મક જ રહેવુંપડે એવું માનનાર પ્રા. જ્યોતિ વૈદ્ય સ્‍વીકારે છે કે નાટક ન હોત તોજ્યોતિ વૈદ્યન હોત...- જનક નાયક ૪. લાઉડ થીકિંગઃ શ્રી ગુણવંત શાહ લિખિતગાંધીની ઘડિયાળના સંદર્ભમાં - દીપક વશી, હું ખરે, તું ખરો- ઇલા નાયક, મુકામ પોસ્‍ટ હ્રદય જેવાં નાટકો કે વિ-ચેતસજેવી વાર્તાઓ સ્‍ક્રીઝેફેનિયા અર્થાત્ દ્વિમુખી વ્‍યક્તિત્વ ધરાવતા મનોરોગીઓને સમજવામાં ઉપયોગી થાય, ૫. હાસ્‍યઃ કવિ ચંપકની દ્રષ્ટિએઃ કન્‍યા અને કવિતા- ભૂપતરાય ઠાકર, રજા- નરેન્દ્ર જોષી, છાપભૂલને નામે- બકુલેશ દેસાઇ ૬. નવલકથાઃ શોધ- પ્રકરણ-૪- ધ્વનિલ પારેખ, ૭. આસ્‍વાદઃ સામાજિક મૂલ્‍યોનો છેદ ઉડાડતી વાર્તાઃ વાસ્‍યાં મે દ્વાર તોયે- હરીશ વટાવવાળા, ૮. ક કવિતાનો કઃ કવિશ્રી ગૌરાંગ ડાકરની ગઝલપંક્તિઓ પરથી તરહી મુશાયરો, છગન બાટલીની ચાની લારી પર - નાનુભાઇ નાયક, ૯. પુસ્‍તક પરિચયઃ પંક્તિના ઘર - મત્‍લાનગર-ગૌરાંગ ઠાકર      , ૧૦. સાહિત્‍ય સમાચાર ૧૧. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-4 વિશે માહિતી, 
http://www.scribd.com/doc/55196765

No comments:

Post a Comment