સંવેદનના મે ૨૦૧૧ના અંકમાં શું વાંચશો ? : ૧. એક મિનિટઃ પુરુષોત્તમ ગણેશ માવળંકર ૨. માહિતી: કેતન મેનશી વાર્તાસ્પર્ધા-૩ના પુરસ્કારની જાહેરાત ૩. વ્યક્તિચિત્રઃ ‘૭૫ વર્ષથી વધારે જીવવું હોય તો હકારાત્મક જ રહેવુંપડે એવું માનનાર પ્રા. જ્યોતિ વૈદ્ય સ્વીકારે છે કે નાટક ન હોત તો‘જ્યોતિ વૈદ્ય’ન હોત...- જનક નાયક ૪. લાઉડ થીકિંગઃ શ્રી ગુણવંત શાહ લિખિત‘ગાંધીની ઘડિયાળ’ના સંદર્ભમાં - દીપક વશી, ‘હું ખરે, તું ખરો’- ઇલા નાયક, ‘મુકામ પોસ્ટ હ્રદય’ જેવાં નાટકો કે ‘વિ-ચેતસ’જેવી વાર્તાઓ સ્ક્રીઝેફેનિયા અર્થાત્ દ્વિમુખી વ્યક્તિત્વ ધરાવતા મનોરોગીઓને સમજવામાં ઉપયોગી થાય, ૫. હાસ્યઃ કવિ ચંપકની દ્રષ્ટિએઃ કન્યા અને કવિતા- ભૂપતરાય ઠાકર, રજા- નરેન્દ્ર જોષી, છાપભૂલને નામે- બકુલેશ દેસાઇ ૬. નવલકથાઃ શોધ- પ્રકરણ-૪- ધ્વનિલ પારેખ, ૭. આસ્વાદઃ સામાજિક મૂલ્યોનો છેદ ઉડાડતી વાર્તાઃ ‘વાસ્યાં મે દ્વાર તોયે’- હરીશ વટાવવાળા, ૮. ક કવિતાનો કઃ કવિશ્રી ગૌરાંગ ડાકરની ગઝલપંક્તિઓ પરથી તરહી મુશાયરો, છગન બાટલીની ચાની લારી પર - નાનુભાઇ નાયક, ૯. પુસ્તક પરિચયઃ પંક્તિના ઘર - ‘મત્લાનગર’-ગૌરાંગ ઠાકર , ૧૦. સાહિત્ય સમાચાર ૧૧. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્પર્ધા-4 વિશે માહિતી,
http://www.scribd.com/doc/55196765
No comments:
Post a Comment