Monday, March 7, 2011

દોસ્તો.
'ગુજરાતમિત્ર'ની મારી કટાર 'મનના મઝધારેથી'માં યઝદી કરંજિયા વિશે
બે લેખ છપાયા છે. વાંચો, વિચારો ને અભિપ્રાય આપો.
કદમાં વામન અને કર્મથી વિરાટ એવા શિક્ષણકર્મી નાટ્યકર્મી શ્રી યઝદી કરંજિયા માને છે હસો, હસાવો અને હસાવતાં રહો.
http://www.scribd.com/doc/50204882

જનક નાયક
સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડીની સામે, સૂરત
(
મો.) 98251 12481

No comments:

Post a Comment