Friday, February 18, 2011

જનક નાયકનું પુસ્તક 'અમ્રુતચિંતન'


પુસ્તકો હવે વાંચકો સુધી પહોંચતા થયાં છે એનો આનંદ છે. હમણાં માતાપિતાને વંદન કરવાના હેતુથી સ્વ. મંદાકિની અને સ્વ. રતિલાલ ચૌહાણની સ્મ્રુતિમાં જનક નાયકનું પુસ્તક 'આત્મચિંતન'ની 300 નકલ એમના પરિવારે વ્હેંચી હતી.
આત્મચિંતન - લે. જનક નાયક કિ. રૂ. 40-00
પુસ્તકપ્રસાર માટે સહયોગ આપવા માટે 'શાંતમ' પરિવારનો આભાર

No comments:

Post a Comment