'ગુજરાતમિત્ર'ની મારી કટાર 'મનના મઝધારેથી'માં રશ્મિકાંત શેઠ વિશે તા. 15-2-11ના મંગળવારે લેખ છપાયો છે. વાંચો, વિચારોને અભિપ્રાય આપો.
શાસ્ત્રિય રાગ આધારિત ફિલ્મી ગીતોના એન્સાઈક્લોપીડિયા જેવા રશ્મિકાંત શેઠ માને છે કે, સંગીત જેવી કલાનો નશો બીજાં ક્ષેત્રોમાં પણ ઉપયોગી છે.
જનક નાયક, સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડીની સામે, સૂરત
(મો.) 98251 12481
No comments:
Post a Comment