સંવેદનના સપ્ટેમ્બર-૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
એક મિનિટ
: રઘુવીર ચૌધરી, વ્યક્તિચિત્ર
: આત્મપ્રીતિને આધારે બોલતા, લખતા, જીવતા રમેશભાઈ
! (ઓઝા)- જયદેવ શુક્લ, નિબંધ : ફૂલમાળા અને
સમુદ્રમંથન – પ્રવીણ દરજી, આસ્વાદ : પતિપ્રેમની
પતાકા ફરકાવતી યોગેશ જોશીની વાર્તા બારમું – ઈલા નાયક, ‘કબાટમાંથી’ કમ્પ્યુટરમાં
ફીડ કરેલો ચેતનાનો ડેટા – સતીશ ડણાક, પુસ્તકપરિચય :
હાસ્યના ચંદરવા નીચે – પ્રભાકર ધોળકિયાની વિશિષ્ટ હઝલો – દિલીપ મોદી, રેખાબેન
શાહનો બાલવાર્તાસંગ્રહ : અમરતદાદીનું કબૂતર- યામિની ગૌરાંગ વ્યાસ, ક કવિતાનો ક : બે ગઝલ : ડૉ. એસ. એસ. રાહી, શોધયાત્રા
– ઇન્દુ પુવાર, સાંજના સમયે – નાનુભાઈ નાયક, હાસ્ય :
પારાયણ ‘અટકોની’ –યુસુફમીર, સંસ્મરણો : મારી
બા [૩] –રવીન્દ્ર પારેખ, મનોવિજ્ઞાન : રોજબરોજની
જિંદગીમાં અનુભવતા કેટલાક ફોબિઆ, જે આપણને જીવનના આનંદથી વંચિત રાખી પરેશાન કરે છે
– જનક નાયક, માહિતી : કેતન મુનશી
વાર્તાસ્પર્ધા -૩ વિષે માહિતી
http://www.scribd.com/doc/75473219
No comments:
Post a Comment