Monday, December 12, 2011


સંવેદનના સપ્ટેમ્બર-૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?

એક મિનિટ : રઘુવીર ચૌધરી, વ્યક્તિચિત્ર : આત્મપ્રીતિને આધારે બોલતા, લખતા, જીવતા રમેશભાઈ ! (ઓઝા)- જયદેવ શુક્લ, નિબંધ : ફૂલમાળા અને સમુદ્રમંથન – પ્રવીણ દરજી, આસ્વાદ : પતિપ્રેમની પતાકા ફરકાવતી યોગેશ જોશીની વાર્તા બારમું – ઈલા નાયક, ‘કબાટમાંથી’ કમ્પ્યુટરમાં ફીડ કરેલો ચેતનાનો ડેટા – સતીશ ડણાક, પુસ્તકપરિચય : હાસ્યના ચંદરવા નીચે – પ્રભાકર ધોળકિયાની વિશિષ્ટ હઝલો – દિલીપ મોદી, રેખાબેન શાહનો બાલવાર્તાસંગ્રહ : અમરતદાદીનું કબૂતર- યામિની ગૌરાંગ વ્યાસ, ક કવિતાનો ક : બે ગઝલ : ડૉ. એસ. એસ. રાહી, શોધયાત્રા – ઇન્દુ પુવાર, સાંજના સમયે – નાનુભાઈ નાયક, હાસ્ય : પારાયણ ‘અટકોની’ –યુસુફમીર, સંસ્મરણો : મારી બા [૩] –રવીન્દ્ર પારેખ, મનોવિજ્ઞાન : રોજબરોજની જિંદગીમાં અનુભવતા કેટલાક ફોબિઆ, જે આપણને જીવનના આનંદથી વંચિત રાખી પરેશાન કરે છે – જનક નાયક, માહિતી : કેતન મુનશી વાર્તાસ્પર્ધા -૩ વિષે માહિતી  

http://www.scribd.com/doc/75473219

No comments:

Post a Comment