સંવેદનના ઑગસ્ટ-૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટ, ૨. વ્યક્તિચિત્રઃ ‘નાનુ’માંથી ‘નાનિયો’, પછી ‘નાનુભાઈ’ને પછી ‘મામા’,
પછી ‘બાપા’ ને આજે ‘નગરબાપા’ સુધી પહોંચનાર શ્રી નાનુભાઈ નાયક-જનક નાયક, વિભા દેસાઈ અને રાસબિહારી
દેસાઈ-માવજી કે. સાવલા, ૩. વિવેચનઃ ઉશનસનાં સૉનેટો-રવીન્દ્ર પારેખ, ૪. વાર્તાઆસ્વાદ
: મૃતાત્માના ભ્રમનિરસનને ધ્વનિત કરતી વાર્તા ‘દીકરા’-ઙૉ. બિપિન આશર, ૫. નવલથાઃ શોધ - પ્રકરણ - ૭ ધ્વનિલ પારેખ, ૬. ક કવિતાનો કઃ
બે ગઝલ – સાહિલ, નિરર્થક્તા - નાનુભાઈ નાયક, ૭. પુસ્તક પરિચયઃ સત્ત્વશીલ
કવિત્ત્વઃ ‘તત્ત્વ’ ૧૧૧-ડૉ. પ્રદીપ રાવલ ‘સુમિરન’,
૮. હાસ્યઃ મણિયો બોઈલર-મંજુલા ગાડિત,
૯. સાહત્ય સમાચાર, ૧૦. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્પર્ધા-૩ વિશે
માહિતી
http://www.scribd.com/fullscreen/70879856?access_key=key-sss7vh8pd94fvrh9zzt
No comments:
Post a Comment