Tuesday, January 18, 2011

દોસ્તો.
'ગુજરાતમિત્ર'ની મારી કટાર 'મનના મઝધારેથી'માં તા. 4-11-11ના મંગળવારે લેખ છપાયો છે. વાંચો, વિચારો ને અભિપ્રાય આપો.
બાળઉછેરની ક્ષતિઓ અને શાળાઓમાં અપાતું શિક્ષણ બાળકને ‘યંત્ર’ બનાવે છે, ‘માણસ’ નહિ.
આપણા બાળકને કેવું શિક્ષણ આપવું જોઈએ ? અત્યારે અમેરિકન શૈલિની શાળાઓ બની રહી છે એમાં બાળકને ભણવા મોકલી શકાય ?
વાંચો, વિચારો ને અભિપ્રાય આપો....
http://www.scribd.com/doc/47074690

જનક નાયક

1 comment:

  1. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત...!

    આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રિગેટરમાં ઉમેરી લીધો છે.

    ReplyDelete