Tuesday, August 9, 2011


સંવેદન જુલાઈ-૨૦૧૧
૧. એક મિનિટ ૨. વ્યક્તિચિત્ર : શોકથી શ્લોકત્વ સુધીની આનંદમય યાત્રા કરનાર શ્રી ભગવતીકુમાર શર્મા એટલે સાહિત્‍યાકાશનું ઉત્તુંગ શિખર...જનક નાયક ૩. સંસ્‍મરણોઃ મારી બા - રવીન્દ્ર પારેખ ૪. નવલિકાઃ અરથી વિચ્છેદન - બહાદુરભાઈ વાંક ૫. ક કવિતાનો કઃ બે ગઝલ- બે હઝલ - દિલીપ મોદી, બે ગીત - પ્રફુલ્‍લ પંડ્યા, સૂરજને મેલેરિયા – નાનુભાઈ નાયક ૬. નવલકથાઃ શોધ - પ્રકરણ - ૬ ધ્વનિલ પારેખ ૭. સંગીતઃ વર્ષા ઋતુના રાગો અને રોગો - ડૉ. પ્રફુલ્‍લ દેસાઈ ૮. પ્રતિભાવ ૯. નવાં પુસ્‍તકોઃ અવઢવ એ લાગણીના સંબંધોમાં ક્યારેક પ્રગટતી વિશ્વાસની કટોકટીની કથા છે- ડૉ. પ્રફુલ્‍લ દેસાઈ ૧૦. સાહિત્‍ય સમાચાર ૧૧. માહિતીઃ કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા-૪ વિશે માહિતી

No comments:

Post a Comment